જે લોકોની કુંડળીમાં નવ ગ્રહોથી સંબંધિત કોઇ દોષ હોય છે તેમને દેવી-દેવતાઓની કૃપા પણ નથી મળી શકતી. આ જ કારણથી તમામ કાર્યોમાં અસફળતા મળે છે ભાગ્ય પણ સાથ આપતું નથી ઘર-પરિવારમાં અંશાતિનો માહોલ રહે છે. કુંડળીના દોષ અને દુર્ભાગ્યને દૂર કરવા માટે જ્યોતિષ ઘણા ઉપાયો બતાવે છે. સામાન્ય રીતે મોટાભાગના ઉપાયો અને પૂજા-પાઠ ન્હાયા પછી કરવા જોઇએ પરંતુ કેટલાક શુભ કાર્યો છે જે ન્હાયા વગર કરવામાં આવે છે. જાણો આવા કેટલાક શુભ કાર્યો...
સ્ત્રી હોય કે પુરુષ રોજ સવારે જાગતા જ આ મંત્રનું જાપ આવશ્ય કરો..
આ મંત્રના જાપ કરવાથી તમામ દેવી-દેવતાઓની અને નવ ગ્રહોની કૃપા મળે છે. આ મંત્રનો અર્થ એ છે કે બ્રહ્મા વિષ્ણુ શિવ સૂર્ય ચંદ્ર મંગળ બુધ બૃહસ્પતિ શુક્ર શનિ રાહુ અને કેતુ આ તમામ મારા પ્રાત:કાળ એટલે કે મંગળમય બનાવે. આ શુભ કાર્ય સવારે જાગતા જ કરવાથી દુર્ભાગ્યથી મુક્તિ મળે છે.
હથેળીઓને જોવો:
અમારા હાથોના અગ્રભાગોમાં દેવી લક્ષ્મી મધ્યમાં સરવસ્તી અને હાથના મૂળભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આ માટે સવારે જાગતા તમારા બંને હાથોને જોઇને આ મંત્રનો પાઠ કરવો જોઇએ:
कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती।
करमूले तू गोविंद: प्रभाते करदर्शनम्॥
ब्रह्म मुहूर्त में ही छोड़ देना चाहिए बिस्तर
શાસ્ત્રોના અનુસાર વ્યકિતને બ્રહ્મ મૂહર્ત એટલે કે સૂર્યથી પહેલા ઉઠી જવું જોઇએ. જે વ્યકિત સવારે મોડાં સુધી ઉંઘેં છે તેની બુદ્ઘિ ઓછી થઇ જાય છે અને દુર્ભાગ્યમાં વધારો થાય છે.