બનાસકાંઠાના અમીરગઢમાં 200થી વધારે પાટીદારો કોંગ્રેસમાં જોડાયા છે. દાંતાના કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં આ પાટીદારો જોડાયા હતા. જેને લઈને ભાજપમાં સોપો પડી ગયો છે.
આ મત વિસ્તાર આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે અને તેમાં પણ પાટીદારો જોડાતા કોંગ્રેસને નવા શ્વાસ મળ્યા છે.