ગીર સોમનાથઃ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે મોરબી ખાતે મહાસભાને સંબોધી હતી. હવે તેઓ પ્રાચી પહોંચ્યા છે.
પ્રાચી ખાતે PMની સભાને લઇ CM રૂપાણી પણ હાજર રહ્યા છે. જ્યારે ભાજપમાંથી રાજીનામું આપનાર જે.ડી સોલંકી અને ઉમેદવાર જસા બારડ રામ વાઢેર હરિ સોલંકી પણ હાજર છે. PM મોદીના સભાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે.
પ્રાચી ખાતે PM મોદીનું જનસભાને સંબોધન
PM મોદીનું પ્રાચીથી સંબોધન
મારે તો કાશી અને પ્રાચી બંન્નેનો સંબંધ: PM
આ જ માટીમાં મોટો થયો છું: PM
રક્ષાબંધન વખતે આ વિસ્તારની બહેનોએ મને રાખડી બાંધી: PM
તમે સાદ કરો અને હું ન ઉભો ન રહું એવુ બને? : PM
રાષ્ટ્રપતિ અહીંના જિલ્લા અને તાલુકાના આગેવાનોને નામથી ઓળખે છે: PM
સરદાર પટેલ ન હોત તો સોમનાથનું ભવ્ય મંદિર બન્યુ ન હોત: PM
નામ લીધા વગર PM મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
સોમનાથ દર્શન કરવા આવેલાને ઈતિહાસ ખબર છે?: PM
રાજેન્દ્ર બાબુની સોમનાથની મુલાકાત સામે નેહરુએ નારાજગી વ્યક્ત કરી હતીM