પૂર્વ કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના ઘરે થયેલી મીટિંગનો વિવાદ વધતો જઇ રહ્યો છે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત ચૂંટણીમાં આ મુદ્દાને ઉઠાવ્યા બાદ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહએ મીડિયામાં નિવેદન આપીને એની પર આપત્તિ વ્યક્તિ કરી છે.
મનમોહન સિંહે આરોપ લગાવ્યો કે ગુજરાત ચૂંટણીમાં હારના ડરથી એ આવા પ્રકારના પાયા વિહોણા આરોપ લગાવી રહ્યા છે ચૂંટણીમાં હારની આશંકાથી પ્રધાનમત્રી દરેક પ્રકારના હથિયારનો ઉપયોગ કરી રહ્યા છે.
Former Prime Minister Manmohan Singh issues a statement after reports of him attending a meeting where a Pakistan envoy was also present. pic.twitter.com/ngAyC7MW08
પૂર્વ પ્રધાનમંત્રીએ એવું કહીને પણ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યું કે 'કોંગ્રેસને કોઇ પાર્ટી અથવા પ્રધાનમંત્રીથી દેશભક્તિ શિખનવાની નથી. દેશની સેવામાં મારું યોદગાન દેશ જાણે છે.' હું ઇચ્છું છું કે પીએમના રૂપમાં પરિપક્વતા દેખાડતાં પ્રધાનમંત્રી મોદી માફી માંગે.
મનમોહને એવું પણ કહ્યું રે હું યાદ અપાવા માંગું છું કે મોદી ઉધમપુર અને ગુરુદાસપુરમાં આતંકી હુમલા બાદ બોલાયા વગર પાકિસ્તાન ગયા હતા તો શું એના માટે દેશને માફી ના માંગવી જોઇએ.