અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ કહેવા પર રાજકારણ ગરમાયું છે. મણિશંકર ઐય્યરે પીએમ મોદીને નીચ ગણાવ્યાં હતા. ત્યારે પીએમ મોદીએ કોંગ્રેસના મણિશંકર અય્યરને જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા માન-મર્યાદા ભૂલી ગયા છે આ તેમના મોગલાઇ સંસ્કારો છે. ત્યારે મણિશંકર અય્યરે પોતાના વિવાદીત નિવેદનને લઇ પ્રતિક્રિયા આપી હતી.
પીએમ પર વિવાદીત નિવેદન બાદ મણીશંકર ઐય્યરની પ્રતિક્રિયા