મકર સક્રાંતિના દિવસે દાન કરવાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે જો દાન કરવામાં આવે તો ખૂબ ફળદાયી સાબિત થાય છે. રાશિ પ્રમાણે મરકસંક્રાંતિના દિવસે દરેક વ્યક્તિએ પોતાની રાશિ પ્રમાણે દાન કરવું જોઈએ. તેના કારણે વ્યક્તિના અધૂરા કે અટકેલા કામો પૂરાં થાયછે
મેષઃ તાંબાની વસ્તુ દહી તલ ગોળ
વૃષભઃ ચાંદી તલ અને ઉનના કપડાં
મિથુનઃ સફેદ તલ લીલા કપડાં
કર્કઃ સાબુદાણા તલ અને ઉનના કપડાં
સિંહઃ ગોળ ઘઉં અને ધાબળો
કન્યા: લીલા મગ તલ
તુલા: ગોળ સાત પ્રકારના અનાજ રાઇ અને રૂ
વૃશ્ચિકઃ તલ ચોખા
ધનઃ તલ અને ચણાની દાળ
મકરઃ ધાબળો તલ તેલ
કુંભઃ ચણા સાબુદાણા તલ અને ધાબળા
મીનઃ ચણાની દાળ અને તલ
મકરસંક્રાંતિના દિવસે સામાન્ય રીતે રાશિ વિચાર્યા વિના દાન કરવું હોય તો તલ ગોળ ખિચડી અને ધાબળાનું દાન અવશ્ય કરવું.