સૌથી મોટા પોર્ટ કંડલા પોર્ટનું નામ બદલાવામાં આવશે. કંડલા પોર્ટને હવે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ તરીકે ઓળખવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ શિપિંગે નોટિફિકેશન બહાર પાડી જાહેરાત કરી હતી. PM મોદીએ કચ્છની મુલાકાત સમયે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના નામનું સૂચન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આજે પંડીત દિનદયાળજીની જન્મતીથી છે ત્યારે કંડલા પોર્ટને આજે તેમના નામથી ઓળખવાની જાહેરાત કરવામાં આવી હતી.