જામનગરના રાજપાર્ક એપાર્મેન્ટમાં રહેતા માતા અને પુત્રીએ એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો આ ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ પોલીસ દ્વારા ઘટના સ્થળે પોહચીને તપાસ કરવામાં આવી તપાસ દરમીયાન ઘર કંકાસના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમીક કારણ સામે આવ્યુ છે...
જામનગરમાં માતા-પુત્રીનો આપઘાત
એપાર્ટમેન્ટના પાંચમા માળેથી છલાંગ લગાવી કર્યો આપઘાત