નવશેકા પાણીને હંમેશા જ હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવ્યું છે. એનાથી હાર્ટ ડિઝીજ અને કેન્સર જેવી બિમારીઓનો ખતરો ટાળી શકાય છે. જો આપણે રોજ જમ્યા બાદ બે ગ્લાસ નવશેકું પાણી પીઇએ તો એનાથી કોઇ પણ પ્રકારનો હેલ્થ સમસ્યા રહેતી નથી. આયુર્વેદમાં નવશેકા પાણીના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે.
- જમવાનું જમ્યા બાદ નવશેકું પાણી પીવાથી પાચનક્રિયા બરોબર થાય છે. એવામાં જમવાનું ચરબીમાં બદલાતું નથી જેના કારણે કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. એનાથી હાર્ટ ડિઝીજ ખતરો ટળે છે.
- રોજ જમ્યા બાદ નવશેકું પાણી પીવાથી બોડીની વધારાની ચરબી બર્ન થાય છે. એનાથી વજન ઘટાડવામાં હેલ્પ મળે છે.
- રોજ જમ્યા બાદ મવશેકું પાણી પીવાથી બોડીના ટોક્સિન્સ બહાર નિકળે છે. એનાથી બોડીના ઇન્ટરન્લ પાર્ટ્સ હેલ્ધી રહે છે.
- રોજ જમવાનું જમ્યા બાદ નવશેકું પાણી પીવાથી પાચનક્રિયા સુધારવામાં મદદ મળે છે.
- દરરોજ નવશેકું પાણી પીવાથી પેટ સાફ રહે છે. એનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
- દરરોજ નવશેકું પાણી પીવાથી બોડીની ઇમ્યૂનિટી વધે છે. એનાથી શરદી ખાંસી અને તાવ જેવી સમસ્યાનો ખતરો ટળે છે.
- ગળામાં મોજૂદ બેક્ટેરિયાનો નાશ કરી શકાય છે. એનાથી થ્રોટ ઇન્ફેક્શનમાં આરામ મળે છે. સાથે આ સમસ્યાનું જોખમ પણ ટળે છે.