નવરાત્રિના રંગમાં પડી શકે છે ભંગ. કેમ કે આગામી 24 કલાકમાં જ વરસી શકે છે રાજયમાં ધોધમાર વરસાદ. હવામાન વિભાગે આ આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી કરી છે. ગુરૂવારથી જ નવરાત્રિનો પ્રારંભ થાય છે. ત્યારે ખેલૈયાઓનો ખેલ બગડે તેવી શકયતા નકારી શકાય તેવી નથી.