લગ્ન બાદ પતિ-પત્ની માટે શારીરિક સંબંધ બાંધવો સામાન્ય વાત છે. જે રીતે શરીર માટે ખાવા-પીવાનું અને ઊંઘ જરૂરી છે એ જ રીતે સ્વસ્થ શરીર માટે સંબંધ બાંધવો પણ જરૂરી છે. પરંતુ કામકાજમાં વ્યસ્ત રહેવાના કારણે પતિ-પત્ની ઘણા દિવસો સુધી સેક્સ કરી શકતાં નથી જેના કારણે શરીરમાં ઘણા પ્રકારના નુકસાન થાય છે. ચલો તો જાણીએ એનાથી થનારા નુકસાન માટે...
- નિયમિત રૂપથી શારીરિક સંબંધ બાંધવાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે પરંતુ ઘણા દિવસો સુધી જો સેક્સ ના કરવામાં આવે તો શરીર કમજોર થઇ જાય છે અને ઘણા પ્રકારની બીમારીઓ થવાનું જોખમ રહે છે.
- સેક્સ કરવાથી શરીર અને દિલ સ્વસ્થ રહે છે એવામાં જ્યારે મહિલા અને પુરુષ શારીરિક સંબંધ બાંધવાનો છોડી દે તો એને હૃદયની સમસ્યા થઇ શકે છે અને માંસપેશીઓ અને હોર્મોન પર પણ ખરાબ અસર પડે છે.
- ઓફિસ અને ઘરના કામ-કાજના કારણે તણાવની સ્થિતિ પેદા થઇ જાય છે. એવામાં સેક્સ કરવાથી તણાવ ઓછો રહે છે અને મગજ પણ ફ્રેશ રહે છે.
- શારીરિક સંબંધ ના બાંધવાને કારણે પુરુષોના શરીરમાં કમજોરી આવી જાય છે જેનાથી પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ રહે છે.