કાલની T20 મેચ બાદ કોને ખબર રોહિત શર્મા ફરી ક્યારે બનશે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન એટલે તેઓ આ ભારત-શ્રીલંકા સિરીઝ દરમ્યાન આ સપનું જીવી લેવા માંગે છે.
તેમણે જણાવ્યું હતું કે ઘણું દબાણ હતું ખાસ કરીને ધરમસાલામાં પ્રથમ મેચ પછી અમે એવી સ્થિતિમાં હતા કે અમે અમારા સૌથી નીચા સ્કોર પર હાર મેળવવાની ધાર પર હતા. મેં મારી કપ્તાની અને ટીમ વિશે ઘણું વિચાર્યું હતું અને તે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે અમે 140 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ.
હું પેહલી વખત ભારતીય ટીમ નો કેપ્ટન બન્યો છું અને મને ખબર નથી હું ફરી પાછો ભારત નો કેપ્ટન બનીશ કે નઈ એટલે હું આ ફેરી મૈદાન પર રહેલી દર મિનિટ અગત્યની છે. "
આ મેચમાં રોહિત શર્માએ 35 બોલ માં સદી ફટકારી હતી. ભારત અને શ્રી લંકા વચ્ચે કાલે છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7 વાગે છે.