FOLLOW US
કચ્છમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ઓખી વાવાઝોડાના કારણે કચ્છમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યુ છે.
કચ્છમાં આવેલ કંડલા પોર્ટ પર 2 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. ઓખી વાવાઝોડાની અસર કચ્છમાં જોવા મળે તેવી શકયતા છે.
કચ્છમાં પવનની ગતિ 20 થી 30 કિમી.ની રહે તેવી શક્યતા છે.જેના ભાગરૂપે દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે.
કચ્છમાં વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા
કચ્છના કંડલાપોર્ટ પર એલર્ટ જાહેર કરાયુ
કંડલાપોર્ટ પર 2 નંબરનું સિગ્નલ અપાયું
માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના
પવનની ગતિ 20થી 30 કિમી રહે તેવી સંભાવના