બેઠાળ જીવનને કારણે અને વિવિધ પ્રકારના ચરબી વાળો ખોરાકનો ઉપયોગ ભોજનમાં કરવાને કારણે ઘણાં લોકોના શરીરમાં ચરબીનો મોટો જથ્થો જમાં થઇ જાય છે. ચરબીના આ જથ્થાને કારણે વ્યક્તિનું શરીર બેડોળ દેખાવા લાગે છે અને જેને કારણે તે સમાજમાં કે મિત્રવર્તુળમાં ક્યારેક મજાકનો ભોગ બને છે.
આજે આપને એક એવા ઘરગથ્થુ ચર્ણ અંગે જણાવીશું જેનું રોજ એક ચપટી સેવન કરવાથી તમારા શરીરમાં જમા થયેલી ચરબીનું પ્રમાણ ધીમે-ધીમે ઓછુ થશે અને શરીર બેડોળ દેખાતું બંધ થશે.
-સૌથી પહેલાં થોડી અળસી લો અળસી પેટની ચરબી દૂર કરવામાટે ખુબ જ અસરકારક છે.
-ઓમેગા-3 હોય છે જે આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. ઓમેગા 3 આપણા શરીરની અંદર નથી બનતું માટે ભોજન દ્વારા જ તે ગ્રહણ કરી શકાય છે.
- અળસીને ફુલ ગેસ કરીને 3-4 મીનિટ સુધી ખુબ ગરમ કરો.
- ઠંડા થયા બાદ તેને પાઉડર કરી નાંખો.
- ત્યારબાદ થોડા સુકાં જીરા અને અજમો લો.
- ત્યારબાદ 3 ચમચી અળસીનો પાઉડર 2 ચમચી જીરૂ અને ત્યારબાદ 2 ચમચી અજમો લ્યો અને ત્રણેયનું મિક્ષણ બનાવો.
કેવી રીતે કરશો ઉપયોગ
- જમ્યા બાદ હુંફાળુ ગરમ પાણી પીવાની આદ ત પાડો.
- આ ચુર્ણનો ઉપયોગ સવારે નાસ્તા પહેલાં કરવો.
- રોજ સવારે હુંફાળા પાણી સાથે એક ચમચી લેવાથી 10 દિવસમાં દૂર થશે તમારા પેટની ચરબી.
આપને જણાવી દઇએ કે આ ચુર્ણના ઉપયોગ સાથે ઠંડી વસ્તુનું પણ સેવન કરવું જોઇએ જેના કારણે આ ચુર્ણ ગરમ ના પડે