તો સુરતના વરાછા વિસ્તારમાં પોલીસ દ્વારા પાટીદાર યુવકોની અટકાયત મામલે હાર્દિક પટેલે ટ્વિટ કરીને પોતાનો વિરોધ વ્યકત કર્યો છે. હાર્દિકે ટ્વિટમાં સરકારને ચીમકી આપી છે કે જો પાટીદાર યુવકોને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો ગુજરાતમાં ક્રાંતિ શરૂ થશે.
પાટીદારોની અટક બાદ હાર્દિક પટેલનું ટ્વિટ
પાસ કન્વીનરો અને પાટીદાર યુવાનોને તત્કાલીન છોડો
છોડવામાં નહી આવે તો ગુજરાતમાં શરૂ થશે ક્રાંતિ
સુરતમાં BJPના યુવા વિજય ટંકાર સંમેલનનો કર્યો હતો વિરોધ
પોલીસે કરી હતી પાટીદારો તથા પાસનો કાર્યકરોની અટક