અનામતને લઇને PAAS કન્વીનર હાર્દિક પટેલનું નિવેદન કર્યુ હતું. હાર્દિકે જણાવ્યું હતું કે 50 ટકાથી વધુ અનામત ન આપી શકાય તેવો કોઇ કાયદો નથી. 50 ટકાથી વધુ અનામત માટે સર્વે કરવો પડે. ભાજપ પાટીદાર સમાજનું હિત ઇચ્છતું નથી.
અનામત તો આજે નહી તો બે વર્ષ બાદ પણ મળશે. હવે પાટીદાર સમાજને થયેલ અન્યાય મુદ્દે લડવાનું છે.
અનામતને લઇને PAAS કન્વીનર હાર્દિક પટેલનું નિવેદન
"50 ટકાથી વધુ અનામત ન આપી શકાય તેવો કોઇ કાયદો નથી" "50 ટકાથી વધુ અનામત માટે સર્વે કરવો પડે" "ભાજપ પાટીદાર સમાજનું હિત નથી ઇચ્છતું" "અનામત તો આજે નહી તો બે વર્ષ બાદ પણ મળશે" "પાટીદાર સમાજને થયેલ અન્યાય મુદ્દે લડવાનું છે હવે"