વડોદરાના વાઘોડિયા વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઢીલા પડયા છે. ત્યારે હવે મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યુ છે કે ભાજપ દ્વારા ટિકિટ નહિ આપવામાં આવે તો ચૂંટણી નહિ લડૂ.
મહત્વનુ છે કે આ પહેલા મધુ શ્રીવાસ્તવે ચૂંટણી BJPના સંગઠનથી નબિ જીતવા માટે નિવેદન આપ્યુ હતુ.
જેના પગલે સ્થાનિકો કાર્યકરોએ વિરોધ નોંધવામાં આવ્યો હતો અને નારાજ કાર્યકરોએ પ્રદેશ કક્ષાએ રજૂઆત પણ કરી હતી.
વાઘોડીયાના બાહુબલી MLA મધુ શ્રીવાસ્તવ પડ્યાં ઢીલા
ભાજપ ટિકિટ નહીં આપે તો ચૂંટણી નહીં લડુ: મઘુ શ્રીવાસ્તવ
અગાઉ ચૂંટણી BJPના સંગઠનથી નહીં જીતતો હોવાનું કર્યુ હતું નિવેદન
નિવેદનના પગલે સ્થાનીક કાર્યકરોએ નોંધાવ્યો હતો વિરોધ
નારાજ કાર્યકરો દ્વારા પ્રદેશ કક્ષાએ કરાઇ હતી રજૂઆત