ગીર-સોમનાથ: આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે.જેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે.
ત્યારે અમિત શાહ કોડિનાર ખાતે પહોચ્યા હતા.આ દરમિયાન તેમણે સભા પણ સંબોધી હતી. આ સભા સંબોધતા તેમણે
બેરોજગારી પર કહ્યુ કેકોંગ્રેસના ગઢ અમેઠીમાંથી ગુજરાતમાં 13 હજાર થી વધુ લોકો આવ્યા છે.અને તે લોકો ગુજરાતમાં રોજગારી કરી રહ્યા છે. ત્યાર બાદ કહ્યુ કેકોંગ્રેસ હિસાબ માંગે તે પહેલા તમારો હિસાબ આપો.