અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત સરકારે પણ હવે ચૂંટણીલક્ષી કાર્યો હાથમાં લીધા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ગુરૂવારે કરવામાં ઔડાની અંતર્ગત આવતા ટોલનાકા પર ફોર વિહલરોને ટોક્સમાંથી મુક્તી આપવાની જાહેરાત કરી હતી.
જે બાદ આજથી તમામ એવા ટોલનાકા જે ઔડા હેઠળ આવતા હશે તેમાં ટોલ ભરવામાંથી મુક્તિ મળશે.