ગીર સોમનાથના વેરાવળના 14 ATMમાં સવા બે કરોડની છેતરપિંડી થયાની વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાય હતી. ATMમાં રૂપિયા જમા કરવાનું કામ કરતી આઉટ સોર્સીંગ કંપનીના વેરાવળના ભેજાબાજ કર્મચારી નિખીલ ભીખાલાલ છગ એ રાષ્ટ્રીય કૃત અને ખાનગી બેંકોને ચુનો લહાવી દિધો છે.
કંપનીના અઘીકારીની ફરીયાદ આઘારે પોલીસે ગુન્હો નોંઘી તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે ફરીયાદી એવા CMF ઇન્ફો સીસટમ કંપનીના નીલય શાહે મીડીયા સમક્ષ કંઇ બોલવા ઇન્કર કરી દીઘો હતો. તો હાલ ભેજા બાજ નિખિલ છગ ફરાર થયો છે ત્યારે CMF ઇન્ફો સીસટમ કંપનીના અધિકારીઓ સાથે પોલીસે શહેરના ATMમાં તપાસ શરૂ કરી છે.