મધ્યપ્રદેશમાં ચૂંટણી નજીક આવતા જ વિવાદિત નિવેદનો આવવા લાગ્યા છે. પૂર્વ ભાજપ ધારાસભ્ય રમેશ સક્સેનાએ કહ્યું કે વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આગળના 4 થી 5 દિવસો સુધી પ્રાકૃતિક પ્રકોપ રહેશે વરસાદ પણ રહેશે.
જો તમે આ આફતથી બચવા ઇચ્છો છો તો દરેક ખેડૂતને પ્રતિ દિવસ 1 કલાક હનુમાન ચાલીસા વાંચવા જોઇએ. એમને કહ્યું કે મારો એવો દાવો છે કે જો 5 દિવસો સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો પ્રાકૃતિક આપત્તિ સામે નિપટી શકાય છે.
Vaigyanikon ne bataya hai ki agle 4-5 din tak prakritik prakop rahega oley bhi aayenge aur baarish bhi hogi. Is aapda se bachne ke liye ek matra upaay hai Hanuman Chalisa. Sabhi kisaan bhaiyon se nivedan hai ki pratidin 1 ghanta Hanuman Chalisa ka path karein: Ramesh Saxena BJP pic.twitter.com/vX9gzToR6r
ખેડૂતો પહેલાથી પોતાની સમસ્યાઓને લઇને પરેશાન છે. દરરોજ કોઇને કોઇ ખેડૂત ખેતીમાં નુકસાન થવાની જગ્યાએ આત્મહત્યા કરી લે છે. એવામાં પૂર્વ ધારાસભ્યનું આ નિવેદન ખેડૂતોના ગુસ્સાનું કારણ બની શકે છે.