અમદાવાદના બાવળા ખાતે ખેડૂતોનુ મહાસંમેલન યોજવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.
સિંચાઈના મુદ્દે માટે બાવળા સિંચાઈ વિભાગ કચેરી થાચે 4 તાલુકાના ખેડૂતોનુ મહાસંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં સિંચાઈ માટે નર્મદા અને ધરોઈના પાણી ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. ત્યારે હવે ખેડૂતોએ પોતાની 4 માંગોને લઈને સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે.
આગામી 3 દિવસ માટે ખેડૂતો દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ. ફતેવાડી કેનાલમાં 1400 ક્યૂસેક પાણી છેડવાની માંગ કરવામાં આવી છે.