ગુજરાત અને ગુજરાત બહાર અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સપાટો બોલાવ્યો છે. ઈડીએ બેંક ફ્રોડકેસમાં રૂ.411 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. ઈડીએ REI એગ્રો લિમિટેડ પર બેંકોની ક્રેડિટ ફેસેલિટીનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ કર્યો છે.
આ કંપનીના ડિરેક્ટર સંદીપ જુનજુનવાલા સંજય જુનજુનવાલા સહિત અન્યો સામે પણ આરોપ મુક્યા છે. ઈડીએ કચ્છમાં મેસર્સ વરાસણા ઈસ્પાત પ્રાઇવેટ લિમિટેડની મિલકત પણ સિઝ કરી હતી. તો આ બાજુ દિલ્હી અને હરિયાણામાં પણ ઈડીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદમાં EDના દરોડા
EDએ બેન્ક ફ્રોડના કેસમાં રૂ.411 કરોડની સંપતી ટાંચમા લીધી
વર્ષ 2016ના બેન્ક ફ્રોડ કેસમાં EDની કાર્યવાહી
REI એગ્રો લીમીટેડે બેન્કોની ક્રેડીટ ફેસેલીટીનો દુરઉપયોગ કર્યાનો આરોપ
ડીરેકટર સંદીપ જુનજુનવાલા સંજય જુનજુનવાલા અન્યો સામે પણ આરોપ
કચ્છમાં મેસર્સ વરાસણા ઇસ્પત પ્રા.લીમીટેડની મિલકત સીઝ કરાઈ
દિલ્હી અને હરીયાણામાં પણ EDએ કરી કાર્યવાહી