બનાસકાંઠામાં ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ પડયું છે. ત્યારે દિયોદર તાલુકાના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ તેમણા કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે રાજીનામુ આપ્યું છે તેમણે કહ્યું કે આટલા વર્ષો સુધી પાર્ટીમાં કામ કર્યુ પણ પાર્ટીએ અમારી અવગણના નથી કરી અને અમારી સાથે અન્યાય કર્યો છે તેને લઈને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ રાજીનામુ આપ્યું છે. અનિલ માળી સભા યોજી કઇ પાર્ટીમાં જોડાવું તેની જાહેરાત કરશે.