આમ તો લોકો શ્રાધ્ધના દિવસો આવતા જ કાગ કાગ કાગ જેવી બૂમો પડી કાગડાઓ ન ખીર પૂરી ખવડાવવા રાડો પડતા હોય છે કાગડાઓ ને પિતૃ પણ માનવામાં આવે છે . અને પક્ષીઓ મ કાગડા ન ચતુર પક્ષી માનવામાં આવે છે માનવીય ભાષાઓમા પણ આપડે કાગડા નો ઉપયોગ કરીએ છીએ ત્યારે મીઠાપુર ની ટાટા કેમીકલ ના એક અધિકારી ન કાગડાઓ સાથે ૧૨ વર્ષ થી મિત્રતા બંધાય છે અને રોજ બપોરે નિયમ સમયે કાગડાઓ ન ભોજન પોતે બનાવી પોતાના હાથે ખવડાવે છે.
રોજ ૨૫ જેટલા કાગડાઓ સતીશ ભાઈના હાથે જમે છે.કાગડા ચતુર હોય જો કોઈ ડિસ્ટર્બ જેવું લાગે તો કાગડાઓ ઉડી જાય છે. પણ સતીશ ભાઈ ન કાગડાઓ સાથે અનોખી દોસ્તી બંધાય છે અને કાગડાઓ ન ખવડાવી ક ઇક ક્રિયાઓ સંતોષ થતો હોવાનું જણાવાયું છે કાગડાઓ કયરેક ગુસો જાહેર કરતા સતિષભાઈ પ્ર ચરક મૂકવાના પણ દાખલા ઓ બને છે.કાગડાઓ ન ભોજન ની બાબત માં પિતૃઓ નું કાર્ય કર્યાનો આંનદ સાથે મન ને શાંતીનો અનુભવ થાય છે.