દાંમ્પત્ય જીવનમાં નાના-મોટા ઝઘડાઓ સતત થતાં રહે છે. પરંતુ ક્યારેક આ બનાવો મોટું સ્વરૂપ ધારણ કરે ત્યારે કોઇ મોટી સમસ્યા આવી પડે છે. પરંતુ આવા અણબનાવો સતત બનતા ના રહે તે માંટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.
- રાત્રે સુતાં પહેલાં દંપતિએ પોતના બેડરૂમમાં ખાય યાદ રાખીને કપુર પ્રગટાવવું જોઇએ. આમ કરવાથી રોજની ખટપટ ઓછી થશે અને બંન્ને વચ્ચે પ્રેમ વધશે.