ધન તેરસના દિવસે ધનના દેવતા કુબેર અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનાર ધનવંતરી દેવીની પુજા થાય છે. આ દિવસે યમરાજની પણ પુજા કરવામાં આવે છે. યમરાજનું પુજન કરવાથી અકાળ મૃત્યુથી બચાવ થશે. ધનતેરસના દિવસે પુજન કરવાની રીત અને તેની પુજન સામગ્રી આ મુજબ છે. પાંચ દિવસ ચાલનારા તહેવારની શરૂઆત થઇ રહી છે ત્યાર ધનતેરસના દિવસે લક્ષ્મીજી કુબેર ભંડારીની સાચા ભાવથી પુજન કરવાથી કુબેર ભંડારીની કૃપા ભક્તો પર અવિરત બની રહે છે.