સુરત: ભાજપના નેતા સંજય જોષી હાલ સુરતની મુલાકાતે છે. ત્યારે સુરતમાં તેમણે પાલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમ્યાન તેમણે પત્રકારોને સંબોધતા ચૂંટણી વિશે કહ્યુ કેઆગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત બીજેપીની સરકાર આવશે.
ત્યાર બાદ તેમણે ચૂંટણીની જવાબદારી વિશે કહ્યુ કેહું ભાજપનો સક્રિય કાર્યકર્તા છુ.અને વિપક્ષની કોંગ્રેસની સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કેકોંગ્રેસ હમેશા જાતીવાદમાં ભાગલા પાડે છે અને તે હાલ પણ એજ કરી રહી છે.