ગુજરાત વિધાનસભા ચૂંટણી દ્વાર ખટખટાવી રહી છે ત્યારે. અન્ય પક્ષોની જેમ નવ રચિત જન વિકલ્પ પાર્ટી પણ પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવા જઈ રહી છ. શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને આજથી 7 નવેમ્બર સુધી પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે.
જેમાં તબક્કાવાર 5-5 જિલ્લાની સમીક્ષા હાથ ધરાશે. પસંદગી પ્રક્રિયા માટે હાલ શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને બેઠક યોજવાનું નક્કી કરાયું છે.
આજથી જનવિકલ્પ પક્ષના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાશે
શંકરસિંહના નિવાસસ્થાન વસંત વગડે શરૂ થશે પસંદગી પ્રક્રિય
શંકરસિંહના અધ્યક્ષસ્થાને આજથી 4 દિવસ સુધી ચાલશે બેઠકો