બનાસકાંઠાઃ જિલ્લાનાં નર્મદા કેનાલમાંથી કનેકશન કાપવાનાં મામલે આજે બીજા દિવસે અધિકારીઓ નહેર પર પહોંચ્યાં હતાં. પોલીસનાં પહેરા વચ્ચે નર્મદા નહેરનાં અધિકારીઓએ ખેડૂતોનાં કનેકશન કાપવાનું શરૂ કર્યું હતું.
કનેકશન કપાતાં જ પાટણ બનાસકાંઠાનાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. નોંધનીય છે કે અધિકારીઓ આવતાં જ ખેડૂતોનાં ટોળેટોળાં એકત્રિત થયાં હ તાં. પરંતુ હોબાળાનાં અણસારને લઇ DYSP સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
બનાસકાંઠા ખાતે ખેડૂતોમાં આક્રોશ
પાણીચોરી સામે ચોકીદારી
ખેડૂતોનાં કનેકશન કરાયા કાપ
ખેડૂતો અને અધિકારીઓ આમને-સામને
નર્મદા કેનાલ પર પોલીસનો પહેરો