ભાજપ રાષ્ટ્રી અધ્યક્ષ અમિતશાહ એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ આવવાનો કોઈ નિર્ધારિત કાર્યક્રમ ન હતો. હાલ નવરાત્રિ મહોત્સ ચાલી રહ્યો હોઈ અમિતશાહ માણસા ખાતે કુળદેવીશ્રી બહુચર માંના દર્શન કરવા જશે અને ત્યાં આરતીમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રીય અધ્યક્ષ બિગમાસ સંસ્કૃત મહોત્સવમાં પણ હાજરી આપે તેવી શક્યતા છે.
અમિત શાહ પહોંચ્યા અમદાવાદ એરર્પોટ
અમિત શાહ બિગમાસ સંસ્કૃત મહોત્સવમાં આપશે હાજરી
અમિત શાહ આજે કરશે માણસાનો પ્રવાસ
માણસા ખાતે કુળદેવી શ્રી બહુચરમાંના મંદિરના કરશે દર્શન