કચ્છના રાપર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સભા સંબોધન કરી હતી. રાપર બેઠક ભાજપના ઉમેદવાર પંકજ મહેતા બનાવવા માટે અપીલ કરી હતી.
છેલ્લા ૨૨ વર્ષમાં રાપર તેમજ કચ્છમાં થયેલ વિકાસકામો લોકો સમક્ષ રાખ્યા હતા. કચ્છમાં આવેલ ૨૦૦૧ ભૂકંપ અમે પણ હજુ ભૂલ્યા નથી તોપછી કચ્છના લોકો કઈ રીતે ભૂલી શકે.
નરેન્દ્ર મોદીએ કચ્છ કાયા પલટ કરી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
જે લોકો અમેઠી વિકાસ નથી કરી શક્યા તેવા લોકો ગુજરાતમાં આવી મોદી સરકાર પાસે હિસાબ માંગે છે. કોંગ્રેસ સરકાર દ્વારા ૧૨ લાખ કરોડ રૂપિયાના ગોટાળો કર્યા છે.
કોંગ્રેસની સરકારે અંતરીક્ષ દરિયો પાતાળ જમીન પર અનેક ગોટાળા કર્યા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ૧૫૦ વધુ બેઠક પર જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત આગામી દિવસોમાં વિકાસ કમાઓ કરનારી ભારતીય જનતા પાર્ટી સરકાર વીજતા બનાવવા માટે અપીલ કરી હતી.