ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં મગફળી પકવતા ખેડૂતો માટે રૂપિયા 923 કરોડના પાક વિમાની જાહેરાત કરી છે.
આ બાબતે સ્પષ્ટતા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રએ મગફળીના ખેડૂતો માટે 923 કરોડના પાકવિમાની જાહેરાત કરી છે.
રૂપાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2016માં મગફળીના પાકવિમા માટે કેન્દ્ર સમક્ષ માગ કરાઈ હતી. જે માગ કેન્દ્રએ અને ખાસ પ્રધાનમંત્રી મોદીએ સ્વિકારી છે અને પાકવિમા માટે રૂપિયા 923 કરોડ ફાળવ્યા છે.
ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકારે કરી મહત્વની જાહેરાત
મગફળીના ખેડૂતો માટે કેન્દ્ર સરકારે ફાળવ્યા નાણાં
મગફળીના ખેડૂતો માટે રૂપિયા 923 કરોડના પાકવિમાની જાહેરાત