અમદાવાદ: શહેરમાં 846 કરોડના ખર્ચે નવા રોડ નિર્માણ પામવા જઈ રહ્યા છે. નવા રોડ અને ફ્લાય ઓવર માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની 3 દરખાસ્ત મંજૂર કરી દીધી છે. આ મંજૂરી હેઠળ અમદાવાદમાં 8 જગ્યાઓ 6 લેન ફ્લાય ઓવર બનશે.
જેમાં સાણંદ ચોકડી ઉજાલા સર્કલ અને પકવાન સહિત સરગાસણ વૈષ્ણોદેવી સર્કલ અને ઉવારસદને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત સોલા ભાગવત વિદ્યાપીઠથી ઝાયડસ સર્કલ સુધી એલિવેટેડ કોરિડોર બનશે.
અમદાવાદમાં 8 જગ્યાએ 6 લેન ફ્લાઈઓવર બનશે
સાણંદ ચોકડી ઉજાલા સર્કલ પકવાનને આવરી લેવાશે
વૈષ્ણોદેવી સર્કલ ઉવારસાદ પાસે 6 લેન બનશે ફ્લાઈઓવર
સરગાસણ અને ઇન્ફોસિટી સહિત 8 જગ્યાએ બનશે ફ્લાય ઓવર
સોલા અને ખોડિયાર રેલવે બ્રિજને કરાશે 6 લેન
શહેરમાં બનશે એલિવેટેડ કોરિડોર બનશે
સોલા ભાગવત વિદ્યાપીઠ થી ઝાયડ્સ સર્કલ સુધી એલિવેટેડ કોરિડોર
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની ત્રણ દરખાસ્ત મંજૂર કરી