મુંબઇ: મુંબઇના એલફિંસ્ટન રેલવે સ્ટેશનના બ્રિજ પર સેના અને રેલવે મળીને સાથે મળીને બનાવશે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસરેલમંત્રી પીયૂષ ગોયલ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમન એલફિંસ્ટન બ્રિજના નિર્માણ પહેલા મુલાકાત લેવા પહોચ્યા હતા.
સેના અને રેલવે મંત્રાલય યુદ્ધ સ્તરે એલફિંસ્ટન બ્રિજનું નિર્માણ કરવાના છે. 22 સપ્ટેમ્બરે ઓવરબ્રિજ પર ભાગદોડ થવાના કારણે 22 લોકોના મોત થયા હતા અને આ ઘટના બાદ બ્રિજને મોટો કરવાની ફરી માગ ઉઠવા પામી હતી. અને રેલવે તંત્રની બેદરકારી પર સવાલ ઉઠયા હતા..