-
અમદાવાદમાં લોકસભાની બે બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ મેયરો માટે અશુભ મનાય છે કારણે કે અહીં એકને છોડતાં જેટલા પણ મેયરો લડ્યાં તે બધા હાર્યાં હતા.
-
પાટિલે કહ્યું કોઈ વ્યક્તિ પોતાના બાળકો માટે મહેનત કરતો હોય છે. આ મહેનત બાદ એ વ્યક્તિનું મોત થાય, તો સંપત્તિ તેના પરિવારને મળે છે. જો કે, કોંગ્રેસને વારસામાં મળતી આ સંપત્તિ પણ મંજૂર નથી..
-
વડોદરામાં હરણી લેક દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે.
-
દક્ષિણ ગુજરાતના 108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, બેઠક બાદ કહ્યું ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે