FOLLOW US
માફિયા મુખ્તાર અંસારીનું ગુરુવારે મોડી રાત્રે બાંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અવસાન થયું હતું.
તમિલનાડુના ચેન્નઈમાં આવેલા જાણીતા સેખમેટ બારમાં છત તૂટી પડવાને કારણે 3 લોકોના મોત થયાં હતા.
દેવ દર્શન: સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરે સવારથી દર્શનાર્થી ટોળા ઉમટી પડે છે....
વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'નું દમદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. દર્દનાક કહાનીની ઝલક આમાં જોઈ શકાય છે....
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ બેંગ્લુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટના મુખ્ય કાવતરાખોરને ઝડપી પાડ્યો છે.
આપણે આપણા ચહેરાની ચમક જાળવી રાખવા માટે ઘણું બધું કરીએ છીએ. પરંતુ ગરદન અને કોણીઓ પર દેખાતી કાળાશ ખૂબ જ અલગ દેખાય છે....
ઉચ્ચ કોલેસ્ટ્રોલની સમસ્યાને લાંબા સમયથી વૃદ્ધોનો રોગ માનવામાં આવે છે, પરંતુ તાજેતરના વર્ષોમાં એક ચિંતાજનક...
PM મોદીએ CJI DY ચંદ્રચુડને દેશભરના લગભગ 600 જાણીતા વકીલો દ્વારા લખેલા પત્રનો જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે બીજાને...
LOK SABHA ELECTION 2024: નારણ કાછડીયાએ લખ્યું કે, ગીતામાં લખ્યું છે કે, જ્યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઉભું...
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે...